gu_tn/ACT/15/10.md

1.9 KiB

(પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે)

તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો, કે તમે શિષ્યોની ખાંધ ઉપર એટલો બધો બોજો મુકો છો કે જે અમારા પિતૃઓ અથવા અમે પોતે ઊંચકી શક્યા નથી?

આ વાગછટાનો પ્રશ્ન છે જ્યાં પિત્તર યહૂદી વિશ્વાસીઓને એવું કહે છે કે તેઓ તેમના બિન

યહૂદી વિશ્વાસી ભાઈઓ પર મુસનો નિયમ પાળવાનો અને વિશેષે કરીને સુન્નતનો બોજો ન નાખે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “જે બોજો આપણે યહુદીઓ થઈને પોતે ઊંચકી શકતા નથી તેવો બોજો બિન

યહૂદી વિશ્વાસીઓ પર નાખીને તમે ઈશ્વરની પરીક્ષા ન કરશો”

આપણા પૂર્વજો પણ નહિ અને આપણે પણ નહિ

પિત્તર પોતાના શ્રોતાઓનો સમાવેશ કરે છે “અમારું” અને “આપણે”.

પણ આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણું તારણ થશે

પિત્તર પોતાના યહુદી શ્રોતાઓનો પોતાની સાથે સમાવેશ કરે છે.

જેવી રીતે તેઓ હતા

“જેવી રીતે બિન

યહૂદી વિશ્વાસીઓ હતા”