# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે) # તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો, કે તમે શિષ્યોની ખાંધ ઉપર એટલો બધો બોજો મુકો છો કે જે અમારા પિતૃઓ અથવા અમે પોતે ઊંચકી શક્યા નથી? આ વાગછટાનો પ્રશ્ન છે જ્યાં પિત્તર યહૂદી વિશ્વાસીઓને એવું કહે છે કે તેઓ તેમના બિન યહૂદી વિશ્વાસી ભાઈઓ પર મુસનો નિયમ પાળવાનો અને વિશેષે કરીને સુન્નતનો બોજો ન નાખે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “જે બોજો આપણે યહુદીઓ થઈને પોતે ઊંચકી શકતા નથી તેવો બોજો બિન યહૂદી વિશ્વાસીઓ પર નાખીને તમે ઈશ્વરની પરીક્ષા ન કરશો” # આપણા પૂર્વજો પણ નહિ અને આપણે પણ નહિ પિત્તર પોતાના શ્રોતાઓનો સમાવેશ કરે છે “અમારું” અને “આપણે”. # પણ આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણું તારણ થશે પિત્તર પોતાના યહુદી શ્રોતાઓનો પોતાની સાથે સમાવેશ કરે છે. # જેવી રીતે તેઓ હતા “જેવી રીતે બિન યહૂદી વિશ્વાસીઓ હતા”