gu_tn/ACT/13/48.md

831 B

જેટલાને અનંત જીવન માટે નિયુક્ત કરવામાં આવેલા છે

“તમામ લોકો જેને ઈશ્વરે અનંત જીવન માટે પસંદ કર્યા છે”

તેઓને અનંત જીવન માટે મુક્કરર કરેલ છે

“ઈશ્વરે પોતે તેમને અનંત જીવન આપવા માટે પસંદગી કરેલી છે”

પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવ્યું છે

જેઓએ વિશ્વાસ કર્યો તેઓ ઇસુ ખ્રિસ્તનો સંદેશો બીજાઓને કહેવા બહાર નીકળી પડ્યા