gu_tn/ACT/13/42.md

968 B

જયારે પાઉલ અને બાર્નાબાસ ચાલ્યા ગયા

“જયારે પાઉલ અને બાર્નાબાસ જતા હતા”

ત્યારે તેઓએ તેમને આજીજી કરી

“તેમને આજીજી કરી”

ધર્માંતર કરેલા લોકો

આ બિન

યહુદી લોકો હતા જેઓ યહુદી ધર્મમાં આવ્યા હતા

જેને તેઓને સાથે વાત કરી અને તેમને વિનંતી કરી

“અને પાઉલ અને બાર્નાબાસે વાત કરી અને તેમને વિનંતી કરી”

ઈશ્વરની કૃપામાં આગળ વધતા રહો

“ઈશ્વરની કૃપા પર સતત ભરોસો રાખતા રહો”