# જયારે પાઉલ અને બાર્નાબાસ ચાલ્યા ગયા “જયારે પાઉલ અને બાર્નાબાસ જતા હતા” # ત્યારે તેઓએ તેમને આજીજી કરી “તેમને આજીજી કરી” # ધર્માંતર કરેલા લોકો આ બિન યહુદી લોકો હતા જેઓ યહુદી ધર્મમાં આવ્યા હતા # જેને તેઓને સાથે વાત કરી અને તેમને વિનંતી કરી “અને પાઉલ અને બાર્નાબાસે વાત કરી અને તેમને વિનંતી કરી” # ઈશ્વરની કૃપામાં આગળ વધતા રહો “ઈશ્વરની કૃપા પર સતત ભરોસો રાખતા રહો”