gu_tn/ACT/09/40.md

12 lines
846 B
Markdown

# તેઓં બધાને બહાર મુક્યા
આ બનાવમાં, પીતરે બધાને બહાર મોકલ્યા જેથી તે એકલા તબીથા માટે પ્રાથના કરી શકે.
# આ વાત પ્રસિદ્ધ બની
તબીથા ને મરણમાંથી સજીવન કરવાનો પીતરે કરેલો ચમત્કાર
# પ્રભુ પર વિશ્વાસ કર્યો
“ઇસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ” કરવાની વાતનો નિર્દેશ કરે છે.
# એવું બન્યું કે પિતર રોકાયા
“એવું થયું કે પિતર રોકાયા”