gu_tn/ACT/09/40.md

846 B

તેઓં બધાને બહાર મુક્યા

આ બનાવમાં, પીતરે બધાને બહાર મોકલ્યા જેથી તે એકલા તબીથા માટે પ્રાથના કરી શકે.

આ વાત પ્રસિદ્ધ બની

તબીથા ને મરણમાંથી સજીવન કરવાનો પીતરે કરેલો ચમત્કાર

પ્રભુ પર વિશ્વાસ કર્યો

“ઇસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ” કરવાની વાતનો નિર્દેશ કરે છે.

એવું બન્યું કે પિતર રોકાયા

“એવું થયું કે પિતર રોકાયા”