gu_tn/ACT/08/14.md

1.5 KiB

સમરૂન

સમરૂન આ ઉપના અલંકાર છે જે સમરૂનમાંથી આવેલા ઘણા બધા લોકોની હાજરી દર્શાવે છે.

જયારે તેઓ ત્યાં આવ્યા

“જયારે પિત્તર અને યોહાન ત્યાં આવ્યા”

તેઓએ તેમના માટે પ્રાર્થના કરી

“પિત્તર અને યોહાને સમરૂનના વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરી”

કે તેઓ પવિત્ર આત્મા પામે.

“જેથી કરીને સમરૂનના વિશ્વાસીઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”

તેઓનું કેવળ બાપ્તીસ્માં થયું હતું

“ફીલીપે કેવળ સમરૂની વિશ્વાસીઓને બાપ્તીસ્માં આપ્યું હતું.”

ત્યારબાદ પિત્તર અને યોહાને તેઓના હાથ તેઓ ઉપર મુક્યા

ત્યારબાદ પિત્તર અને યોહાને તેઓના હાથ તેઓ ઉપર મુક્યા જે સમરૂનના લોકોએ સ્તેફનના સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ મુક્યો હતો તેમને