gu_tn/ACT/08/06.md

769 B

ઘણા બધા લોકોના ટોળા...

“જયારે સમરૂનમાંથી ઘણાબધા લોકોના ટોળા”. અગાઉ ચોક્કસપણે જગ્યા કહેવામાં આવી છે.

તેઓએ ધ્યાન આપ્યુ.

લોકોએ ધ્યાન આપ્યું કેમકે ફીલીપે ત્યાં સાજાપણાના ઘણા ચમત્કારો કર્યા. તે સમજી શકાય છે.

અને ત્યાં મહાઆનંદ પ્રસરી ગયો.

ફીલીપે ચમત્કારો કર્યા તેને લીધે લોકો ઘણા આનંદિત થઈ ગયા.