# ઘણા બધા લોકોના ટોળા... “જયારે સમરૂનમાંથી ઘણાબધા લોકોના ટોળા”. અગાઉ ચોક્કસપણે જગ્યા કહેવામાં આવી છે. # તેઓએ ધ્યાન આપ્યુ. લોકોએ ધ્યાન આપ્યું કેમકે ફીલીપે ત્યાં સાજાપણાના ઘણા ચમત્કારો કર્યા. તે સમજી શકાય છે. # અને ત્યાં મહાઆનંદ પ્રસરી ગયો. ફીલીપે ચમત્કારો કર્યા તેને લીધે લોકો ઘણા આનંદિત થઈ ગયા.