27 lines
2.5 KiB
Markdown
27 lines
2.5 KiB
Markdown
# શાઉલ પણ સહમત હતો
|
|
|
|
હવે લુક સ્તેફન તરફથી શાઉલ તરફ પોતાની વાર્તા લઇ જાય છે. તમારે એ જાણવાની જરૂર છે કે તમારી ભાષામાં કેવી રીતે વાર્તાઓમાં એક પાત્રથી બીજા પાત્ર તરફ તબક્કાવાર વૃધ્ધિ પામે છે
|
|
# ઢસડીને લઇ ગયા
|
|
|
|
તેઓને બળજબરીપૂર્વક લઇ જવામાં
|
|
# તે દિવસે
|
|
|
|
જે દિવસે સ્તેફન મરણ પામ્યો
|
|
|
|
બધાજ વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા
|
|
આ એક પ્રકારની અતિશયોક્તી દર્શાવતું વિધાન છે જે એમ બતાવે છે કે યરુશાલેમમાં રહેનારા મોટાભાગના વિશ્વાસીઓ સતાવણીના કારણે વિખેરાઈ ગયા.
|
|
# પ્રેરીતો સિવાય
|
|
|
|
આ એમ દર્શાવે છે કે પ્રેરીતો યરુશાલેમમાંજ રહ્યાં અને તેમને આ મહા સતાવણીનો આ અનુભવ થયો નહિ.
|
|
# સમર્પિત માણસો
|
|
|
|
“ઈશ્વરનું ભય રાખનાર માણસો” અથવા “એવા માણસો કે જેમને ઈશ્વરનું ભય હોય”
|
|
# તેઓએ ભારે શોક કર્યો
|
|
|
|
“ખુબ જ ભારે શોક... તેના માટે”
|
|
# તે દરેકના ઘરોમાં જતો
|
|
|
|
આ એક અત્યોક્તી દર્શાવતું વિધાન છે જે એમ કહે છે કે શાઉલ ઘણાબધા ઘરોમાં પ્રવેશતો હતો. તેને યરુશાલેમના દરેક ઘરોમાં પ્રવેશવાનો આવો અધિકાર હતો નહિ.
|
|
# સ્ત્રી અને પુરુષોને ઢસડીને બહાર કાઢતો
|
|
|
|
શાઉલ બળજબરીથી યહૂદી વિશ્વાસીઓને તેઓના ઘરોમાંથી બહાર ઢસડી લાવતો અને તેમને કેદખાનામાં નાખતો. |