# શાઉલ પણ સહમત હતો હવે લુક સ્તેફન તરફથી શાઉલ તરફ પોતાની વાર્તા લઇ જાય છે. તમારે એ જાણવાની જરૂર છે કે તમારી ભાષામાં કેવી રીતે વાર્તાઓમાં એક પાત્રથી બીજા પાત્ર તરફ તબક્કાવાર વૃધ્ધિ પામે છે # ઢસડીને લઇ ગયા તેઓને બળજબરીપૂર્વક લઇ જવામાં # તે દિવસે જે દિવસે સ્તેફન મરણ પામ્યો બધાજ વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા આ એક પ્રકારની અતિશયોક્તી દર્શાવતું વિધાન છે જે એમ બતાવે છે કે યરુશાલેમમાં રહેનારા મોટાભાગના વિશ્વાસીઓ સતાવણીના કારણે વિખેરાઈ ગયા. # પ્રેરીતો સિવાય આ એમ દર્શાવે છે કે પ્રેરીતો યરુશાલેમમાંજ રહ્યાં અને તેમને આ મહા સતાવણીનો આ અનુભવ થયો નહિ. # સમર્પિત માણસો “ઈશ્વરનું ભય રાખનાર માણસો” અથવા “એવા માણસો કે જેમને ઈશ્વરનું ભય હોય” # તેઓએ ભારે શોક કર્યો “ખુબ જ ભારે શોક... તેના માટે” # તે દરેકના ઘરોમાં જતો આ એક અત્યોક્તી દર્શાવતું વિધાન છે જે એમ કહે છે કે શાઉલ ઘણાબધા ઘરોમાં પ્રવેશતો હતો. તેને યરુશાલેમના દરેક ઘરોમાં પ્રવેશવાનો આવો અધિકાર હતો નહિ. # સ્ત્રી અને પુરુષોને ઢસડીને બહાર કાઢતો શાઉલ બળજબરીથી યહૂદી વિશ્વાસીઓને તેઓના ઘરોમાંથી બહાર ઢસડી લાવતો અને તેમને કેદખાનામાં નાખતો.