gu_tn/ACT/02/14.md

812 B

તે અગિયારની સાથે ઉભો રહ્યો

બીજા બધાજ પ્રેરીતો પીત્તરના નિવેદન સાથે સહમત થયા

હજુતો દિવસનો ત્રીજોજ કલાક છે

“સવારના નવ વાગ્યા છે” (UDB). પિત્તર તેના શ્રોતાઓ સમક્ષ એવી દલીલ કરી રહ્યા છે કે આટલી સવારે કોઈ મદ્યપાન કરતુ નથી. આ માહિતી તેના વિધાનો પરથી સ્પષ્ટ કરી શકાય છે

દિવસનો ત્રીજો કલાક

“સવારના નવ વાગ્યા છે” (UDB)