# તે અગિયારની સાથે ઉભો રહ્યો બીજા બધાજ પ્રેરીતો પીત્તરના નિવેદન સાથે સહમત થયા # હજુતો દિવસનો ત્રીજોજ કલાક છે “સવારના નવ વાગ્યા છે” (UDB). પિત્તર તેના શ્રોતાઓ સમક્ષ એવી દલીલ કરી રહ્યા છે કે આટલી સવારે કોઈ મદ્યપાન કરતુ નથી. આ માહિતી તેના વિધાનો પરથી સ્પષ્ટ કરી શકાય છે # દિવસનો ત્રીજો કલાક “સવારના નવ વાગ્યા છે” (UDB)