1.8 KiB
1.8 KiB
પિત્તરે વિશ્વાસીઓ મધ્યે પોતાનો જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ રાખ્યો
ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખવામાં આવ્યું છે
યહુદાના જીવનમાં જે બનાવ બન્યો તેને વિશ્વાસીઓની પ્રવર્તમાન સ્થિતિના સંદર્ભમાં રજુ કરવા પિત્તરે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી એક શાસ્ત્રભાગને તેની સાથે જોડ્યો
ગીતશાસ્ત્રનું પુસ્તક
“સ્તોત્રોનું પુસ્તક” અથવા “ગીતોનું પુસ્તક” એ રીતેપણ તેનું ભાષાંતર કરી શકાય. આ પુસ્તક શાસ્ત્રોનોજ ભાગ છે
તેનું ખેતર ઉજ્જડ થાય
પડતર જમીન કે મિલકત અને વધુ પ્રમાણમાં ઊગી નીકળેલા ઝાડી
ઝાંખરા દર્શાવે છે કે તેનો માલિક હયાત નથી.
અને ત્યાં એકપણ માણસ કદી વસવાટ ન કરો
તે જમીન અશુદ્ધ છે (નિષેધ બાબતો) તે રહેવાલાયક નથી
તેના બદલે કોઈ બીજો આગેવાનીનું પદ સંભાળે.
“તેની આગેવાનીનું પદ કોઈ બીજો માણસ કરે