gu_tn/ACT/01/20.md

18 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિત્તરે વિશ્વાસીઓ મધ્યે પોતાનો જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ રાખ્યો
# ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખવામાં આવ્યું છે
યહુદાના જીવનમાં જે બનાવ બન્યો તેને વિશ્વાસીઓની પ્રવર્તમાન સ્થિતિના સંદર્ભમાં રજુ કરવા પિત્તરે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી એક શાસ્ત્રભાગને તેની સાથે જોડ્યો
# ગીતશાસ્ત્રનું પુસ્તક
“સ્તોત્રોનું પુસ્તક” અથવા “ગીતોનું પુસ્તક” એ રીતેપણ તેનું ભાષાંતર કરી શકાય. આ પુસ્તક શાસ્ત્રોનોજ ભાગ છે
# તેનું ખેતર ઉજ્જડ થાય
પડતર જમીન કે મિલકત અને વધુ પ્રમાણમાં ઊગી નીકળેલા ઝાડી
ઝાંખરા દર્શાવે છે કે તેનો માલિક હયાત નથી.
# અને ત્યાં એકપણ માણસ કદી વસવાટ ન કરો
તે જમીન અશુદ્ધ છે (નિષેધ બાબતો) તે રહેવાલાયક નથી
# તેના બદલે કોઈ બીજો આગેવાનીનું પદ સંભાળે.
“તેની આગેવાનીનું પદ કોઈ બીજો માણસ કરે