gu_tn/2TI/02/11.md

728 B

આ વાત

"આ શબ્દો"

જો આપણે અવિશ્વાસુ હોઈએ

"જો આપણે ઈશ્વરમાં નિષ્ફળ જઈએ" અથવા "ઈશ્વર જે ઈચ્છે છે તે તથા આપણે જે કરવાનું છે તે આપને નાં કરીએ "

તે પોતાનો ઇનકાર કરી શકતો નથી

"તેણે તેના ચારિત્ર પ્રમાણે હમેશા કામ કરવું જોઈએ" અથવા "તે તેના સાચા ચારિત્ર્યની વિરુદ્ધમાં કંઈ કામ ન કરી શકે"