# આ વાત "આ શબ્દો" # જો આપણે અવિશ્વાસુ હોઈએ "જો આપણે ઈશ્વરમાં નિષ્ફળ જઈએ" અથવા "ઈશ્વર જે ઈચ્છે છે તે તથા આપણે જે કરવાનું છે તે આપને નાં કરીએ " # તે પોતાનો ઇનકાર કરી શકતો નથી "તેણે તેના ચારિત્ર પ્રમાણે હમેશા કામ કરવું જોઈએ" અથવા "તે તેના સાચા ચારિત્ર્યની વિરુદ્ધમાં કંઈ કામ ન કરી શકે"