gu_tn/2TH/03/13.md

719 B

પણ

“પણ” આળસુ વિશ્વાસીઓ અને મહેનતુ વિશ્વાસીઓ વચેનો તફાવત દર્શાવે છે.

તમે

થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો)

“હૃદય નબળું પાડવા દેશો નહિ”

આ એક કહેવત છે જે “નિરાશ થશો નહિ” એમ દર્શાવે છે. (જુઓ: કેહવતો)

તેની નોંધ લો

“જાહેરમાં આવા માણસને શોધી કાઢો” (UDB).