પણ
“પણ” આળસુ વિશ્વાસીઓ અને મહેનતુ વિશ્વાસીઓ વચેનો તફાવત દર્શાવે છે.
તમે
થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો)
“હૃદય નબળું પાડવા દેશો નહિ”
આ એક કહેવત છે જે “નિરાશ થશો નહિ” એમ દર્શાવે છે. (જુઓ: કેહવતો)
તેની નોંધ લો
“જાહેરમાં આવા માણસને શોધી કાઢો” (UDB).