gu_tn/2TH/03/10.md

742 B

અમે

એટલેકે પાઉલ, સિલાસ અને તિમોથી પણ થેસ્સાલોનીકીયાના લોકો નહિ. (જુઓ: અનન્યતા)

તમે

એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ (જુઓ: તમેના સ્વરૂપો)

કેટલાક નવરા બેસી રહે છે

“કેટલાક આ રીતે નવરા બેસીને જીવી રહ્યા છે” અથવા “કેટલાક આળસુ છે”

શાંતચિતે

“શાંતિથી, સુલેહ્પૂર્ણ રીતે, અને માયાળુપણે