gu_tn/2TH/02/08.md

1.3 KiB

ત્યારબાદ આ અજ્ઞાભંગ કરનારો પ્રગટ થશે

“ત્યારબાદ ઈશ્વર આ આજ્ઞાભંગ કરનારને પ્રગટ કરશે” આ ‘અજ્ઞાભંગ કરનાર’ એ ‘ખ્રિસ્ત

વિરોધી’ નું બીજું નામ છે.

તેના મુખના શ્વાસ વડે

“તેના બોલેલા શબ્દોના સામર્થ્ય વડે”

તેના પુનરાગમમાં (ઈસુના) તેના પ્રગટ થવા દ્વારા તેને (અજ્ઞાભંગ કરનારને) સંપૂર્ણ નકામો બનાવી દેશે

ઇસુ તે આજ્ઞાભંગ કરનારનો સંપૂર્ણ વિનાશ કરશે. જયારે તે તેના આગમન સમયે પ્રગટ થશે.

શેતાનના કરવા દ્વારા આ અજ્ઞાભંગ કરનારો પ્રગટ થશે

શેતાન આ અજ્ઞાભંગ કરનારને એવા કર્યો કરવનો અધિકાર આપશે જેથી તે ચિન્હો અને ખોટા આશ્ચર્યકર્મો કરશે.