# ત્યારબાદ આ અજ્ઞાભંગ કરનારો પ્રગટ થશે “ત્યારબાદ ઈશ્વર આ આજ્ઞાભંગ કરનારને પ્રગટ કરશે” આ ‘અજ્ઞાભંગ કરનાર’ એ ‘ખ્રિસ્ત વિરોધી’ નું બીજું નામ છે. # તેના મુખના શ્વાસ વડે “તેના બોલેલા શબ્દોના સામર્થ્ય વડે” # તેના પુનરાગમમાં (ઈસુના) તેના પ્રગટ થવા દ્વારા તેને (અજ્ઞાભંગ કરનારને) સંપૂર્ણ નકામો બનાવી દેશે ઇસુ તે આજ્ઞાભંગ કરનારનો સંપૂર્ણ વિનાશ કરશે. જયારે તે તેના આગમન સમયે પ્રગટ થશે. # શેતાનના કરવા દ્વારા આ અજ્ઞાભંગ કરનારો પ્રગટ થશે શેતાન આ અજ્ઞાભંગ કરનારને એવા કર્યો કરવનો અધિકાર આપશે જેથી તે ચિન્હો અને ખોટા આશ્ચર્યકર્મો કરશે.