18 lines
1.3 KiB
Markdown
18 lines
1.3 KiB
Markdown
# તેઓ દુઃખ ભોગવશે
|
|
|
|
“જેઓ સુવાર્તાને આધીન નહી થાય તેઓ સર્વ”
|
|
# અનંતકાળીત વિનાશ
|
|
|
|
આશા વિહોણી અવસ્થામાં અનંતકાળીત વિનાશ તરફ જવાની પ્રક્રિયા.
|
|
# જયારે તે આવશે તે દિવસે
|
|
|
|
જયારે ઇસુ પ્રભુનાએ માન્ય દિવસે આવશે તે દિવસે.
|
|
# તેના સંતોને મહિમાવંત કરવા
|
|
|
|
નિષ્ક્રિય ક્રિયાપદ વાળા વાક્યને આ રીતે પણ લખી શકાય: “ઇસુના વિશ્વાસીઓ તેને મહિમાવંત કરશે” (જુઓ “સક્રિય” કે “નિષ્ક્રિય” ક્રિયાપાદો)
|
|
# તેને જોઇને આશ્ચર્યચકિત થવું
|
|
|
|
“પુષ્કળ અચંબો પામવું” અથવા “આદરના કારણે ભયભીત થવું”
|
|
# તમારા માટે
|
|
|
|
થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ માટે (જુઓ: તમેના સ્વરૂપો). |