gu_tn/2TH/01/09.md

1.3 KiB

તેઓ દુઃખ ભોગવશે

“જેઓ સુવાર્તાને આધીન નહી થાય તેઓ સર્વ”

અનંતકાળીત વિનાશ

આશા વિહોણી અવસ્થામાં અનંતકાળીત વિનાશ તરફ જવાની પ્રક્રિયા.

જયારે તે આવશે તે દિવસે

જયારે ઇસુ પ્રભુનાએ માન્ય દિવસે આવશે તે દિવસે.

તેના સંતોને મહિમાવંત કરવા

નિષ્ક્રિય ક્રિયાપદ વાળા વાક્યને આ રીતે પણ લખી શકાય: “ઇસુના વિશ્વાસીઓ તેને મહિમાવંત કરશે” (જુઓ “સક્રિય” કે “નિષ્ક્રિય” ક્રિયાપાદો)

તેને જોઇને આશ્ચર્યચકિત થવું

“પુષ્કળ અચંબો પામવું” અથવા “આદરના કારણે ભયભીત થવું”

તમારા માટે

થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ માટે (જુઓ: તમેના સ્વરૂપો).