gu_tn/2PE/01/12.md

1.9 KiB

એ માટે

લેખક તેણે અગાઉ લખેલા નિવેદન પર આધાર રાખે છે. (જુઓ: વાર્તાલાપ માહિતી)

તમને આ બાબતોનું સ્મરણ કરવાને હું નિત્ય તૈયાર રહીશ

પિતર વ્યક્ત કરી રહ્યો છે કે તે વિશ્વાસીઓને નિત્ય સ્મરણ કરાવાનું ચાલુ રાખશે કે ખ્રિસ્તને કેવીરીતે અનુસરવા.

આ બાબતોનુ

વિશ્વાસીઓ ખ્રિસ્તમાં કેવીરીતે વૃદ્ધિ પામે છે.

તમને જગાડવા

આ ભાવ "તમારું ધ્યાન દોરવા" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

હું આ માંડવામાં છું

આ ભાવ " માટે જ્યાં સુધી હું જીવું છું" માટે છે.(જુઓ: રૂઢિપ્રયોગ)

હું મારો માંડવો ખસેડીશ

આ ભાવ "હું મૃત્યુ પામીશ" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)

આ બાબતોનુ તમને નિત્ય સ્મરણ કરાવાને હું વિશેષ યત્ન કરીશ

"આ બાબતો તમને શીખવવાને હું વિશેષ યત્ન કરીશ કે જેથી તમે તેને નિત્ય સ્મરણ કરશો" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

મારા ગમન પછી

આ ભાવ "મારા મૃત્યુ પછી" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)