gu_tn/2PE/01/12.md

25 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એ માટે
લેખક તેણે અગાઉ લખેલા નિવેદન પર આધાર રાખે છે. (જુઓ: વાર્તાલાપ માહિતી)
# તમને આ બાબતોનું સ્મરણ કરવાને હું નિત્ય તૈયાર રહીશ
પિતર વ્યક્ત કરી રહ્યો છે કે તે વિશ્વાસીઓને નિત્ય સ્મરણ કરાવાનું ચાલુ રાખશે કે ખ્રિસ્તને કેવીરીતે અનુસરવા.
# આ બાબતોનુ
વિશ્વાસીઓ ખ્રિસ્તમાં કેવીરીતે વૃદ્ધિ પામે છે.
# તમને જગાડવા
આ ભાવ "તમારું ધ્યાન દોરવા" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)
# હું આ માંડવામાં છું
આ ભાવ " માટે જ્યાં સુધી હું જીવું છું" માટે છે.(જુઓ: રૂઢિપ્રયોગ)
# હું મારો માંડવો ખસેડીશ
આ ભાવ "હું મૃત્યુ પામીશ" માટે છે.
(જુઓ: રૂઢિપ્રયોગ)
# આ બાબતોનુ તમને નિત્ય સ્મરણ કરાવાને હું વિશેષ યત્ન કરીશ
"આ બાબતો તમને શીખવવાને હું વિશેષ યત્ન કરીશ કે જેથી તમે તેને નિત્ય સ્મરણ કરશો" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# મારા ગમન પછી
આ ભાવ "મારા મૃત્યુ પછી" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)