gu_tn/2CO/06/14.md

2.1 KiB

ગાઢ સંબંધ

"તેમની સાથે જોડાઇને" અથવા "તેમની સાથે ઘાઢ સંબંધ" (જુઓ :રૂઢિપ્રયોગ)

વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?

વિશ્વાસીઓને અવિશ્વાસીઓની જેમ એક જેવી પ્રકારના ગુનો નથી હોતી. તરફ : "ક્યાં પ્રકારનાં ગુણો વિશ્વાસી અવિશ્વાસીની સાથે આપ લે કરશે?"

અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?

અજવાળું અંધકારની સાથે સહઅસ્તિત્વધરાવું શકતું નથી છે.જયારે અજવાળું હોય છે, ત્યારે અંધારું જતું રહે છે.

શેતાન સાથે જુઠ છે

"જુઠા હોવું"તે શેતાનનું બીજું નામ છે.

અથવા વિશ્વાસીને બિનવિશ્વાસીની સાથે શો ભાગ હોય?

વિશ્વાસી અને અવિશ્વાસીઓની પાસે એકદમ અલગ સિદ્ધાંતો હોય છે જેનાથી તેઓ જીવે છે અને સિદ્ધાંતો એકબીજાની વિરુદ્ધ હોય છે.

આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ,

પાઉલ દરેક ખ્રિસ્તીઓને સંબોધીને કહે છે કે ઈશ્વર દરેક લોકોના ભક્તિસ્થાનમાં રહે છે. તરફ : "આપણામાં તો ઈશ્વરનો પવિત્ર આત્મા છે કે જે અમારી અંદર વસે છે." (જુઓ :રૂપક)