gu_tn/2CO/06/14.md

18 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ગાઢ સંબંધ
"તેમની સાથે જોડાઇને" અથવા "તેમની સાથે ઘાઢ સંબંધ" (જુઓ :રૂઢિપ્રયોગ)
# વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
વિશ્વાસીઓને અવિશ્વાસીઓની જેમ એક જેવી પ્રકારના ગુનો નથી હોતી. તરફ : "ક્યાં પ્રકારનાં ગુણો વિશ્વાસી અવિશ્વાસીની સાથે આપ લે કરશે?"
# અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?
અજવાળું અંધકારની સાથે સહઅસ્તિત્વધરાવું શકતું નથી છે.જયારે અજવાળું હોય છે, ત્યારે અંધારું જતું રહે છે.
# શેતાન સાથે જુઠ છે
"જુઠા હોવું"તે શેતાનનું બીજું નામ છે.
# અથવા વિશ્વાસીને બિનવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
વિશ્વાસી અને અવિશ્વાસીઓની પાસે એકદમ અલગ સિદ્ધાંતો હોય છે જેનાથી તેઓ જીવે છે અને સિદ્ધાંતો એકબીજાની વિરુદ્ધ હોય છે.
# આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ,
પાઉલ દરેક ખ્રિસ્તીઓને સંબોધીને કહે છે કે ઈશ્વર દરેક લોકોના ભક્તિસ્થાનમાં રહે છે. તરફ : "આપણામાં તો ઈશ્વરનો પવિત્ર આત્મા છે કે જે અમારી અંદર વસે છે." (જુઓ :રૂપક)