# ગાઢ સંબંધ "તેમની સાથે જોડાઇને" અથવા "તેમની સાથે ઘાઢ સંબંધ" (જુઓ :રૂઢિપ્રયોગ) # વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? વિશ્વાસીઓને અવિશ્વાસીઓની જેમ એક જેવી પ્રકારના ગુનો નથી હોતી. તરફ : "ક્યાં પ્રકારનાં ગુણો વિશ્વાસી અવિશ્વાસીની સાથે આપ લે કરશે?" # અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? અજવાળું અંધકારની સાથે સહઅસ્તિત્વધરાવું શકતું નથી છે.જયારે અજવાળું હોય છે, ત્યારે અંધારું જતું રહે છે. # શેતાન સાથે જુઠ છે "જુઠા હોવું"તે શેતાનનું બીજું નામ છે. # અથવા વિશ્વાસીને બિનવિશ્વાસીની સાથે શો ભાગ હોય? વિશ્વાસી અને અવિશ્વાસીઓની પાસે એકદમ અલગ સિદ્ધાંતો હોય છે જેનાથી તેઓ જીવે છે અને સિદ્ધાંતો એકબીજાની વિરુદ્ધ હોય છે. # આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, પાઉલ દરેક ખ્રિસ્તીઓને સંબોધીને કહે છે કે ઈશ્વર દરેક લોકોના ભક્તિસ્થાનમાં રહે છે. તરફ : "આપણામાં તો ઈશ્વરનો પવિત્ર આત્મા છે કે જે અમારી અંદર વસે છે." (જુઓ :રૂપક)