gu_tn/2CO/04/13.md

1.5 KiB

પાઉલ અને તિમોથી આ પત્રને કોરિંથીઓની મંડળીના લોકોને માટે ચાલુ રાખ્યો હતો.

તે જ અમને છે

આ શબ્દ "અમને" પાઉલ, તિમોથી અને કોરિંથીઓની મંડળીને માટે ઉલ્લેખાયો છે.

વિશ્વાસનો તે જ આત્મા

"વિશ્વાસનું એ જ વલણ." તે શબ્દ "આત્મા" દ્વારા માણસ કેવું વિચારે છે અને કેવા નિર્ણયો લે છે તેનો ઉલ્લેખ કર્યો છે. પાઉલ અને તિમોથી કહે છે કે તેઓના ઈશ્વર પર વિશ્વાસ કરવાની રીતનો કોરિંથીઓના જેવી જ છે.

મેં વિશ્વાસ કર્યો, માટે હું બોલ્યો

આ ભાગ રાજા દાઉદનામાંથી લીધ છે.

તમારી સાથે અમને રજૂ કરશે

આ શબ્દ "અમને" કોરિંથીઓને બાકાત રાખે છે . (જુઓ :વિશિષ્ટ)

આભારસ્તુતિ

ઈશ્વરે જે સારુ કર્યું તેને સમજવું અને તેને માટે તેમનો આભાર માનવો.