પાઉલ અને તિમોથી આ પત્રને કોરિંથીઓની મંડળીના લોકોને માટે ચાલુ રાખ્યો હતો. # તે જ અમને છે આ શબ્દ "અમને" પાઉલ, તિમોથી અને કોરિંથીઓની મંડળીને માટે ઉલ્લેખાયો છે. # વિશ્વાસનો તે જ આત્મા "વિશ્વાસનું એ જ વલણ." તે શબ્દ "આત્મા" દ્વારા માણસ કેવું વિચારે છે અને કેવા નિર્ણયો લે છે તેનો ઉલ્લેખ કર્યો છે. પાઉલ અને તિમોથી કહે છે કે તેઓના ઈશ્વર પર વિશ્વાસ કરવાની રીતનો કોરિંથીઓના જેવી જ છે. # મેં વિશ્વાસ કર્યો, માટે હું બોલ્યો આ ભાગ રાજા દાઉદનામાંથી લીધ છે. # તમારી સાથે અમને રજૂ કરશે આ શબ્દ "અમને" કોરિંથીઓને બાકાત રાખે છે . (જુઓ :વિશિષ્ટ) # આભારસ્તુતિ ઈશ્વરે જે સારુ કર્યું તેને સમજવું અને તેને માટે તેમનો આભાર માનવો.