gu_tn/1TH/05/19.md

759 B

આત્માને ન હોલવો.

"પવિત્રઆત્માને તમારામાં કાર્ય કરતા અટકાવશો નહિ. # પ્રબોધને તુચ્છ ન ગણો

" ભવિષ્યવાણીઓનો તિરસ્કાર/ અનાદર કરશો નહિ.આ' અથવા " પવિત્રઆત્મા કોઈકને કંઈ પ્રગટ કરે તો તેની પ્રત્યે નફરત કરશો નહિ." # સઘળાંની પારખ કરો

કાર્યો કે વચનો દેવના આત્મા તરફથી છે તે જાણવું સારું છે, તે સત્ય છે .