gu_tn/1TH/05/19.md

7 lines
759 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આત્માને ન હોલવો.
"પવિત્રઆત્માને તમારામાં કાર્ય કરતા અટકાવશો નહિ. # પ્રબોધને તુચ્છ ન ગણો
" ભવિષ્યવાણીઓનો તિરસ્કાર/ અનાદર કરશો નહિ.આ' અથવા " પવિત્રઆત્મા કોઈકને કંઈ પ્રગટ કરે તો તેની પ્રત્યે નફરત કરશો નહિ." # સઘળાંની પારખ કરો
કાર્યો કે વચનો દેવના આત્મા તરફથી છે તે જાણવું સારું છે, તે સત્ય છે .