gu_tn/1JN/05/09.md

1.3 KiB

જો આપણે માણસોની સાક્ષી સ્વીકારીએ છીએ, તો ઈશ્વરની સાક્ષી કેટલી મહાન છે

બીજી રીતે; “લોકો જે કહે છે તે જો આપણે માનીએ છીએ તો ઈશ્વર જે જે કહે છે તે તો માનવું જ જોઈએ કેમ કે તેઓ સર્વદા સત્ય કહે છે”

ઈશ્વરના પુત્ર પર જે વિશ્વાસ કરે છે તેના પોતામાં સાક્ષી છે. બીજી રીતે; “ઈસુ પર જે વિશ્વાસ કરે છે તે ચોક્કસ જાણે છે કે તેઓ ઈશ્વરના પુત્ર છે”

તેમને જુઠા બનાવ્યા છે

“ઈશ્વરને જુઠા કહે છે”

કેમ કે ઈશ્વરની સાક્ષી તેમના પુત્ર વિશેની છે તે પર તેણે વિશ્વાસ નથી કર્યો

“ઈશ્વરે તેમના પુત્ર વિષે સત્ય કહ્યું છે તેવું તે માનતો નથી”