# જો આપણે માણસોની સાક્ષી સ્વીકારીએ છીએ, તો ઈશ્વરની સાક્ષી કેટલી મહાન છે બીજી રીતે; “લોકો જે કહે છે તે જો આપણે માનીએ છીએ તો ઈશ્વર જે જે કહે છે તે તો માનવું જ જોઈએ કેમ કે તેઓ સર્વદા સત્ય કહે છે” # ઈશ્વરના પુત્ર પર જે વિશ્વાસ કરે છે તેના પોતામાં સાક્ષી છે. બીજી રીતે; “ઈસુ પર જે વિશ્વાસ કરે છે તે ચોક્કસ જાણે છે કે તેઓ ઈશ્વરના પુત્ર છે” # તેમને જુઠા બનાવ્યા છે “ઈશ્વરને જુઠા કહે છે” # કેમ કે ઈશ્વરની સાક્ષી તેમના પુત્ર વિશેની છે તે પર તેણે વિશ્વાસ નથી કર્યો “ઈશ્વરે તેમના પુત્ર વિષે સત્ય કહ્યું છે તેવું તે માનતો નથી”