gu_tn/1JN/05/04.md

939 B

દરેક માણસ

ઈશ્વરના દરેક બાળકને દર્શાવે છે

જગતને જીત છે

તેનું ભાષાંતર “અવિશ્વાસીઓ જે દુષ્ટતા કરે છે તે કરવા નકાર કરે છે”

અને આ વિજય છે...આપણો વિશ્વાસ

તેનું ભાષાંતર “આપણો વિશ્વાસ આપણને ઈશ્વર વિરુદ્ધ પાપ કરતા અટકાવે છે”

જગતને કોણે જીત્યું છે?

ભાર દર્શાવતો આ પ્રશ્ન છે કે જેમાં મુહાવરો છે (જગત). “તેઓ” વિશ્વાસીઓ માટે છે. (જુઓ

ભાર દર્શાવતા પ્રશ્ન અને મુહાવરા)