# દરેક માણસ ઈશ્વરના દરેક બાળકને દર્શાવે છે # જગતને જીત છે તેનું ભાષાંતર “અવિશ્વાસીઓ જે દુષ્ટતા કરે છે તે કરવા નકાર કરે છે” # અને આ વિજય છે...આપણો વિશ્વાસ તેનું ભાષાંતર “આપણો વિશ્વાસ આપણને ઈશ્વર વિરુદ્ધ પાપ કરતા અટકાવે છે” # જગતને કોણે જીત્યું છે? ભાર દર્શાવતો આ પ્રશ્ન છે કે જેમાં મુહાવરો છે (જગત). “તેઓ” વિશ્વાસીઓ માટે છે. (જુઓ ભાર દર્શાવતા પ્રશ્ન અને મુહાવરા)