gu_tn/1JN/03/11.md

985 B

આપણે પ્રેમ કરવો જોઈએ

“આપણે” શબ્દ દરેક વિશ્વાસી માટે છે (જુઓ

વ્યાપક)

કેમ તેમણે તેમને મારી નાખ્યા? કારણ કે

યોહાન આ પ્રશ્ન દ્વારા વાંચકોને શીખવે છે. વાક્ય તરીકે ભાષાંતર થઇ શકે છે. “તેમણે મારી નાખ્યા કેમ કે” (જુઓ

ભારવાચક પ્રશ્ન)

તેના કામ દુષ્ટ હતા, તેના નાના ભાઈના ન્યાયી હતા. તેનું ભાષાંતર “કેમ કે તે હંમેશા દુષ્ટ બાબતો જ કરતો હતો અને તેનો નાનો ભાઈ હંમેશા સારી બાબતો કરતો હતો”