gu_tn/1JN/03/04.md

1.4 KiB

પાપ કરે છે

“પાપ કરવાનું ચાલુ રાખવું” (UDB)

સ્વછંદીપણે કરવું

“ઈશ્વરના નિયમને માનવું નહિ” (UDB)

તમે

અહી તમે બહુવચન છે અને એ યોહાન જે લોકોને લખે છે તે લોકો વિષે સુચન કરે છે. (જુઓ

તેમના પ્રકાર)

ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યા

આ ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે કરી શકાય “ખ્રિસ્ત દેખાયા” અથવા “પિતાએ ખ્રિસ્તને પ્રગટ કર્યા” (જુઓ

સક્રિય અને અસક્રિય)

તેનામાં રહે છે

જુઓ ૨:૫

૬ માં આ કેવી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે.

તેમને જોયા નથી

આ એક જ બાબતને બે અલગ અલગ રીતે ભાર મુકવા જણાવે છે. તેનું ભાષાંતર “સાચા અર્થમાં તેમના પર વિશ્વાસ કદી કર્યો નથી” (જુઓ

સમાનાર્થી)