સ્તેફન, ફોર્તુનાતાસ, અને અખાઈકસ
આ માણસો કરિંથના પ્રથમ વિશ્વાસીઓ અથવા મંડળીના પ્રથમ વડીલો હોવા જોઈએ કે જેમનો પાઉલ સાથે ગાઢ સંબંધ હતો
ફોર્તુનાતાસ, અને અખાઈકસ
આ માણસોના નામ છે. (જુઓ:ભાષાંતરિત નામો)
કેમ કે તેઓએ મારા આત્માને તાજો કર્યો છે
તેઓની મુલાકાતથી પાઉલ આનંદિત અને ખુશ થયો.