# સ્તેફન, ફોર્તુનાતાસ, અને અખાઈકસ આ માણસો કરિંથના પ્રથમ વિશ્વાસીઓ અથવા મંડળીના પ્રથમ વડીલો હોવા જોઈએ કે જેમનો પાઉલ સાથે ગાઢ સંબંધ હતો # ફોર્તુનાતાસ, અને અખાઈકસ આ માણસોના નામ છે. (જુઓ:ભાષાંતરિત નામો) # કેમ કે તેઓએ મારા આત્માને તાજો કર્યો છે તેઓની મુલાકાતથી પાઉલ આનંદિત અને ખુશ થયો.