gu_tn/1CO/15/50.md

887 B

માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી;

જેઓ નવો જન્મ પામ્યા નથી તેઓને અને જેઓ નવું સર્જન નથી તેઓને પાઉલ સંબોધીને કહે છે.

તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી

પાઉલ આપણા જુના માણસપણા વિષે કહે છે કે તે નાશ પામશે પણ આપણા શરીરો બદલાશે.

આપણે બદલાઇ જઈશું;

તરફ : "ઈશ્વર આપણ દરેકને બદલી નાખશે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)