9 lines
887 B
Markdown
9 lines
887 B
Markdown
|
# માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી;
|
||
|
|
||
|
જેઓ નવો જન્મ પામ્યા નથી તેઓને અને જેઓ નવું સર્જન નથી તેઓને પાઉલ સંબોધીને કહે છે.
|
||
|
# તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી
|
||
|
|
||
|
પાઉલ આપણા જુના માણસપણા વિષે કહે છે કે તે નાશ પામશે પણ આપણા શરીરો બદલાશે.
|
||
|
# આપણે બદલાઇ જઈશું;
|
||
|
|
||
|
તરફ : "ઈશ્વર આપણ દરેકને બદલી નાખશે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)
|