translationCore-Create-BCS_.../JHN/12/17.md

478 B

#પર્વમાં આવેલા લોકો કેમ ઇસુને મળવા ગયા?

તેઓ ઇસુને મળવા ગયા કારણકે તેઓએ નજરે જોનારાઓ પાસેથી સાંભળ્યુ હતું કે ઇસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મુએલામાંથી ઉઠાડયો હતો.