#પર્વમાં આવેલા લોકો કેમ ઇસુને મળવા ગયા? તેઓ ઇસુને મળવા ગયા કારણકે તેઓએ નજરે જોનારાઓ પાસેથી સાંભળ્યુ હતું કે ઇસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મુએલામાંથી ઉઠાડયો હતો.