translationCore-Create-BCS_.../JHN/12/17.md

5 lines
478 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
#પર્વમાં આવેલા લોકો કેમ ઇસુને મળવા ગયા?
તેઓ ઇસુને મળવા ગયા કારણકે તેઓએ નજરે જોનારાઓ પાસેથી સાંભળ્યુ હતું કે ઇસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મુએલામાંથી ઉઠાડયો હતો.