વિદેશીઓ, પસંદ કરેલા, નિરર્થક વર્તન કોની પાસેથી શીખ્યા?
તેઓ તેમના પિતા પાસેથી નિરર્થક વર્તન શીખ્યા હતા.
વિશ્વાસીઓને શેનાથી છોડાવવામાં આવ્યા હતા?
તેઓને ચાંદી કે સોનાથી નહિ, પણ નિર્દોષ અને ડાઘ વગરના ઘેટાંની જેમ ખ્રિસ્તના સન્માનિત રક્તથી છોડાવવામાં આવ્યા હતા.