# પ્રબોધકો તેમની શોધ અને પૂછપરછ દ્વારા કોની સેવા કરતા હતા?
તેઓ વિશ્વાસીઓની સેવા કરતા હતા.
# કોણ ઈચ્છે છે કે પ્રબોધકોની શોધ અને પૂછપરછના પરિણામો જાહેર થાય?
દૂતો પણ ઇચ્છતા હતા કે પરિણામો જાહેર થાય.