translationCore-Create-BCS_.../1PE/01/12.md

508 B

પ્રબોધકો તેમની શોધ અને પૂછપરછ દ્વારા કોની સેવા કરતા હતા?

તેઓ વિશ્વાસીઓની સેવા કરતા હતા.

કોણ ઈચ્છે છે કે પ્રબોધકોની શોધ અને પૂછપરછના પરિણામો જાહેર થાય?

દૂતો પણ ઇચ્છતા હતા કે પરિણામો જાહેર થાય.